સીનિયર સીટિઝન દ્વારા બેન્કમાં કરવામાં આવતી FD અને બચત યોજનામાં મૂકવામાં આવતી રકમથી જે વ્યાજ મળે છે, તેના પર ટેક્સ વસૂલીને સરકારે વર્ષ 2023માં Rs 27,000 કરોડથી પણ વધારે આવક મેળવી છે.
ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે.
ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે.
ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે.
બેન્કો બચત ખાતામાં ઑટો સ્વીપ સુવિધા ઑફર કરે છે. આ વિકલ્પ અપનાવીને તમે બચત ખાતામાં એક મર્યાદા કરતાં વધુ રકમ જમા કરીને FD જેટલું વ્યાજ કમાઈ શકો છો.
વધારે બેન્ક ખાતા હોય તો તેને તાત્કાલિક બંધ કરાવી દો. વધારે પડતા ખાતા ચાલુ રાખશો તો, આર્થિક નુકસાનની સાથે સાથે અન્ય ઘણી મુશ્કેલી પડશે....
શું વધુ વ્યાજ આપતી બેન્કમાં બચત ખાતુ (SAVING ACCOUNT) ખોલાવવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો...